સરકાર શ્રી દ્વારા ૬-૭-૨૦૧૩ ના પરીપત્ર અનુસાર જે શળા નુ પરીણામ ઓછુ આવે તે શાળા ને ગ્રાંટ કાપ ના આદેશ આપવામાં આવ્યા છે
એટલુ જ નહી જે વિષય નુ પરીણામ ૩૦ % થી ઓછુ હોય તે વિષય શિક્ષક નો ઇજાફો અટકાવામા આવશે .
આવા મનગડત નિયમો રચવામાં A.C. OFFICE માં બેસનારા સચીવો અને અધીકારીઓ ને શુ ખબર કે
નબળા પરીણામ માટે ખરેખર કોણ જવાબદાર છે ??????શુ એકલા શિક્ષકો જ જવાબદાર છે ???????
આ જરા વિચાર માગી લે તેવો પ્રશ્ન છે.
જો અધીકરીઓ અને સચીવો દ્વારા ગંભીર ભુલ થાય તો
તેમનુ શુ ???
તેમને કશુ નહી ????
તો આ રહી તેમની ગંભીર ભુલ ......બોલો હવે તેમને શુ શિક્ષા કરવાની ????
સુપરવીઝન દરમીયાન પુરવણી ગુમ થાય તો શિક્ષકો ની નોકરી જાય ......અને આતો પુરી ૩૯ પુરવણી
રસ્તામાં પડી જાય તો .....કઇ નહી.....
વિચરો મિત્રો વિચારો ....
0 Comments